________________
સ્નાત્ર–પૂજા સાથે
ઇમ શાંતિ જિનને કલશ ભણતાં હેએ મંગલમાલ, કલ્યાણ કમલા કેલિ કરતાં લહિએ લીલ વિલાસ; જિન સ્નાન કરીએ સહેજે તરીએ ભવસમુદ્ર અપાર, એમ ખાનવિમલસરીંદ જપે શ્રી શાંતિજિન જ્યકાર. ૪ | ઇતિ શ્રી શાંતિનાથ જિન કલશ ]
-
-
-
-
-
આ પ્રમાણે શ્રી શાંતિનાથ ભગવાનને કળશ ભણતાં સર્વત્ર મંગલની પરંપરા થાય છે કલ્યાણક મહોત્સવની ક્રીડા (ઉજવણી) કરતાં સર્વ પ્રકારે આનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવ કરવાથી સહેલાઈથી આ અપાર સંસારસમુદ્રના પારને પામી શકાય છે. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી કહે છે કે–શ્રી શાંતિનાથ ભગવાનના નામે સર્વત્ર યજયકાર થાય છે. ૪
1 શ્રી શાંતિનાથ જિન કલશ અથે પૂર્ણ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org