________________
વિશસ્થાન કદની પૂજા–સાથે
૨૪૫
શ્રુત એહિ મનપર્યવ જિનજી, છમિત્થા વીતરાગી; કેવળી જિનેને વચન અગોચર, મહિમા જિન વડભાગી.
જિનપદo ૨ જિનવર સૂરિ વાચક સાધુ, બાલ થિવિર ગિલાણી; તપસી ચિત્ય શ્રમણ સંઘ કેરી, વૈયાવચ્ચ ગુણખાણી,
જિનપદo ૩ ગુણજન દશનું વૈયાવચ્ચ કીજે, સહુમાં જિનવર મુખ્ય; વૈયાવચ્ચ ગુણ અપડિવાઈ, જિન આગમ હિત શિખ્ય.
જિનપદ૦ ૪
તેને જાણે. એ પદને ધારણ કરનારા આત્મસ્વરૂપમાં રમણતા કરનારા સુવિલાસી હોય છે. જેઓ ૧ળ કષાયને જીતેઆત્માથી દૂર કરે તે જિન-કેવળી થાય છે આવા જિનપદને વારંવાર જપીએ અને ભજીએ. કારણ કે તે પદ અતિસુખદાયી છે. ૧
શ્રુતજ્ઞાની (ચૌદપૂવી) જિન કહેવાય, અવધિજ્ઞાની જિન કહેવાય; મનઃપય જ્ઞાની જિન કહેવાય, વીતરાગ પરમાત્મા છસ્થપણમાં હોય ત્યારે દ્રવ્ય જિન કહેવાય, સામાન્ય કેવળી પણ જિન કહેવાય. આ જિનપદ મેટા સૌભાગ્યવાળું છે, તેને મહિમા વચનને અગોચર છે. ૨ - જિનેશ્વર, સૂરિ, ઉપાધ્યાય, સાધુ, બાળમુનિ, સ્થવિર ( વૃદ્ધમુનિ), ગ્લાન મુનિ, તપસ્વી, ચૈત્ય અને શ્રમણ સંઘ એમની વૈયાવચ્ચ ગુણની ખાણુરૂપ છે. ૩ એ દશ ગુણિજનની વૈયાવચ્ચ કરીએ. એ બધામાં જિનેશ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org