________________
૧૯૨
સુલસાદિક નવ જણને જિનપદ દીધાં રે,
કમે તે વેળા રે વિસયા વેગળે, શાસન દીઠું ને વળી લાગ્યુ. મીઠું રે,
પૂજાસંગ્રહ સાથ
આશાભર આવ્યેા રે સ્વામી એકલા, શીતળ૦ ૭
દાયક નામ ધરાવા તા સુખ આપેા રે, સુરતરુની આગે રે શી બહુ માગણી ? શ્રી શુભવીર પ્રભુજી માંધે કાળે રે,
દીયતા દાન રે શામાશી ઘણી, શીતળ કૂડી કાચની સાચી ૮
જો આપનુ તારક નામ સાચું છે તે મને તારશેા. વળી કે પ્રભુ! જો આપ નિર્યામક નામ ધરાવે સંસારસમુદ્રથી પાર ઉતારશેા. ૬
છે. તે મને આ
૫
હે પ્રભુ ! આપના સમયમાં આપે સુલસા વગેરે (૧ સુલસા, ૨ શ્રેણીકરાજા, ૩ અખડતાપસ, ૪ રેવતીશ્રાવિકા, સુપાર્શ્વ, ૬ શખ શ્રાવક, ૭ આનંદ શ્રાવક, ૮ કૃણિક અને ૯ ઉદાયી રાજા ) નવ જણને જિનપદ આપ્યું. પણ તે વખતે અશુભકર્માંના ઉદયથી હું આપનાથી દૂર રહ્યો હતે હુવે મે આપનું શાસન જોયું અને તે મને મીઠું લાગ્યું, તેથી હું સ્વામી! આશા ભરેલે એકલેા આપની પાસે આવ્યે છું, છ
Jain Education International
હે પ્રભુ! જો આપ દાયક નામ ધરાવા છે. તે મને મેાક્ષસુખ આપે. આપ કલ્પવૃક્ષ જેવા છે તેથી આપની પાસે બહુ માંગણી કરવાની હાય નહિ. હે શુભવીર પ્રભુ! મોંઘારતના સમયમાં દાન આપે તે તેની જગતમાં ઘણી શાાંશી કહેવાય છે. ૮
For Private & Personal Use Only
www.jainelibrary.org