________________
સ્નાત્ર–પૂજા સાથે
૩૫
શ્રી આદિ જિન આરતી જય જય આરતી આદિ જિમુંદા,
- નાભિરાયા મરુદેવીકે નંદા. જય૦ ૧ પહેલી આરતી પૂજા કીજે,
નરભવ પામીને લાહે લીજે. જય૦ ૨ દૂસરી આરતી દિનદયાળા,
ધૂળવા મંડપમાં જગ અજવાળા, જયo ૩ તીસરી આરતી ત્રિભુવન દેવા,
સુર નર ઈન્દ્ર કરે તોરી સેવા. જય૦ ૪ ચાથી આરતી ચગતિ ચૂરે,
મનવાંછિત ફળ શિવમુખ પૂરે. જય૦ ૫ આદિ જિન આરતીનો અર્થ–આ આરતીમાં શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર શ્રી આદિ જિનેંદ્ર જયવંતા વત્ત. ૧
પ્રથમ આરતીમાં શ્રી તીર્થંકર પરમાત્માની પૂજા કરીને આ મનુષ્યભવ પ્રાપ્ત કર્યાને લાભ લઈએ. ૨
બીજી આરતીમાં દીનદયાળ પરમાત્માએ ધૂલેવા (કેસરીયાજી) મંડપમાં બીરાજી જગત્ પર પ્રકાશ પાથર્યો. ૩
હે ત્રિભુવનદેવ! ત્રીજી આરતીમાં દેવેંદ્રો અને નરેન્દ્રો તમારી સેવા કરે છે. ૪
ચેથી આરતી ચાર ગતિને સૂરનારી છે, અને શિવસુખરૂપ મનવાંછિત ફળને પૂરનારી છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org