SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પૂજાસંગ્રહ સાથે જિમ જિમ તડ તડ લૂણ જ ફૂટે, તિમ તિમ અશુભ કર્મબંધ તૂટે. લૂણ૦ ૨ નયન સલુણ શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં લૂણ૦ ૩ રૂપ સલુણું જિનાજીનું દીસે, - લાક્યું લૂણ તે જલમાં પેસે, લૂણુo ૪ ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ એપવીએ લૂણ ઉદાર. લૂણ૦ ૫ જે જિન ઉપર દમણે પ્રાણી, તે એમ થાજો લૂણ ક્યું પાણી. લૂણ૦ ૬ અગર કૃણાગરા કંદસ સુગંધે, ધૂપ કરીને વિવિધ પ્રબંધે. લૂણo ૭ અગ્નિ નાંખવાથી જેમ લુણ તડ તડ અવાજ કરતું ફૂટે છે, તેમ તેમ પૂજકના અશુભકર્મના બંધ તૂટે છે. ૨ શ્રી જિનેશ્વર ભગવંતના અનુપમ રૂપવાળા અને દયા રસથી ભીના એવા સુંદર ને શેભે છે. ૩ શ્રી જિનેશ્વરનું સુંદર રૂપ જોઈને જાણે શરમાઈ ગયેલા હોય તેમ લૂણ પાણીમાં પેસી જાય છે. ૪ જળધારાની ત્રણ પ્રદક્ષિણ દઈ, લૂણને અગ્નિમાં નાંખવું. ૫ જે પ્રાણી શ્રી જિનેશ્વર ભગવંત પ્રત્યે દુષ્ટ મનવાળો થાય છે તે પાણીમાં જેમ લૂણ ઓગળી જાય છે તેમ દુઃખી થાય છે. ૬ અગર, કૃષ્ણગઇ અને કુંદર વગેરે સુગંધી દ્રવ્યથી બનાવેલે ધૂપ શ્રી પ્રભુની સન્મુખ કરીએ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy