________________
વિશસ્થાનક પદની પૂજા સાથે
૨૩૭
તેર કિયાઠાણું તેર કાયિા તજી, કરણુસિત્તરી ભજીએ રે; યોગ અડદિદિ સમ્યફ કિરિયા, આતમ સુખકર જજીએ રે.
ધ્યાન ૩ પહેલી ચઉદિદિ જ્ઞાનાધારે, રનવ્રયાધારે ચાર રે; અડ કમક્ષ ઉપશમે વિચિત્રા, ઓઘદષ્ટિ બહુ પ્રકાર રે
ધ્યાન ૪ વિષ ગરલ હીનાદિક વાર, તહેતુ અમૃત ધારે રે. પ્રીતિ ભક્તિ વચન અસંગ, શુભ પરિણતિ સુધારે રે,
ધ્યાન ૫
કરનાર ભાસ્થળે-કપાળને ઠેકાણે સ્થાપન કરી ગુણના સ્થાન રૂપ તેનું ધ્યાન કરીએ. ૨
તેર ક્રિયાના સ્થાનકે અને તે કાઠીઆને તજીને કરણસિત્તરીના ૭૦ ભેદને સેવીએ. ગની આઠ દષ્ટિ તેમજ આત્માને સુખકર એવી સમ્યકત્વપૂર્વકની સંયમની ક્રિયાને પૂછએ-તેનું સેવન કરીએ. ૩
આઠ દષ્ટિમાં પહેલી ચાર દૃષ્ટિમાં જ્ઞાનની મુખ્યતા હોવાથી તે જ્ઞાનાધારે કહેલી છે અને બીજી ચાર દષ્ટિ દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને આધારે કહેલી છે. આઠ કર્મના ક્ષય તથા ઉપશામથી તેના વિચિત્ર ભેદે થાય છે અને એઘદૃષ્ટિ તે ઘણા પ્રકારની કહેલી છે. ૪
વિષ, ગરલ અને હીન વગેરે અનુષ્ઠ નેને છોડી તસ્કેતુ અને અમૃડા અનુષ્ઠાનને ધારણ કરો તેમજ પ્રીતિ, ભક્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org