________________
નવપદજીની પૂજા
૩૩૧
વાળી ( જિમ મધુકર મન માલતી રે–દેશી ) નાણપદારાધન કરે રે,
જેમ લહો નિર્મળનાણું રે; ભવિકજન ! શ્રદ્ધા પણ થિર તે રહે રે,
જે નવતત્વ વિજ્ઞાણ રે. ભવિકજન! ના. ૧ અજ્ઞાની કરશે કિયું રે,
શું લહેશે પુણ્ય પાપ રે; ભવિકજન! પુણ્ય પાપ નાણી લહે રે,
કરે નિજ નિર્મળ આપે છે. ભાવિકજન ! ના૦ ૨ પ્રથમ જ્ઞાન પછી દયા રે,
દશવૈકાલિક વાણ રે; ભવિકજન! ભેદ એકાવન તેહના રે,
સમજે ચતુર સુજાણ રે. ભવિકજન ! ના૩ ઢાળને અથ–હે ભવ્ય પ્રાણી ! તમે જ્ઞાનપદની આરાધના કરે. જેથી નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત કરે, જે નવતત્વનું જાણપણું હેય તે શ્રદ્ધા પણ સ્થિર રહે. ૧
અજ્ઞાની શું કરી શકે? તેને પુણ્ય પાપની ખબર કેવી રીતે પડે? જ્ઞાની આત્મા પુણ્ય-પાપને જાણી શકે છે. અને પિતાના આત્માને નિર્મળ કરી શકે છે. ૨
શ્રી દશૌકાલિક સૂત્રમાં કહ્યું છે કે-૧૯ ના રા' એટલે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા. એ જ્ઞાનના પ૧ ભેદ (મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યવ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org