________________
પીસ્તાલીશ આગમની પૂજા-સાથ
છેદ્યસૂત્ર જિન ભાખિયા રે, નિશીથ ર્ સિદ્ધાંત; આલેાયણ મુનિરાજની રે, ધારે ગંભીરવંત. હા જિ ૨ જિતકલ્પમાં સેવતાં રે, ચરણુ કરણે અણગાર; પંચકલ્પ છેદે ભણ્યા હૈ, પંચ ભલા વ્યવહાર, હા જિ૦ ૩ વ્યવહાર છેઃ દાખિયા રે, ઉત્સગ
અપવાદ;
"
દશાકલ્પમાં દશ દશા હૈ, ઉપદેશ્યા અપ્રમાદ, હો જિ૦ ૪
દીપકના ઉદ્યોત કરવા. એ પ્રમાણે પાંચમી પૂજા કરતાં ભાવદ્વીપદ્મ-જ્ઞાનની જ્વેત પ્રગટે છે. તે જ્ઞાનદીપક તેજવડે કરીને સૂર્ય કરતાં પણ મેટે છે. તેને જ્ઞાન-દર્શનરૂપ મે શિખાએ છે. કેવળજ્ઞાન અને કેવળદ રૂપ એ યાતિથી તે ઝળકી રહ્યો છે. ૧
૩૨૯
જિનેશ્વર ભગવતે છ છેદસૂત્રે કહ્યા છે. તેમાં નિશીથ નામે પ્રથમ સિદ્ધાંત-સૂત્ર છે. આ સૂત્રમાં સાધુ જીવનને લગતી ખારીક માહિતી સાથે પાંચ આચારામાં લાગેલ કે લાગી જતાં દેશની આલેાચના-પ્રાયશ્ચિત્તવિધિનું વર્ણન આપેલ છે. તેને ગાંભી ગુયુક્ત મુનિમહાત્માએ ધારણ કરી રાખવા ચેગ્ય છે. ૨
જિતકલ્પ નામે બીજા છેદસૂત્રમાં જેવુ અણુગાર-મુનિરાજ નિરંતર આરાધન કરે છે તે ચરણસિત્તરી અને કરણસિત્તરીનું વન આપેલ છે. ત્રીજા ૫'ચકલ્પ નામના છેદસૂત્રમાં પાંચ પ્રકારના વ્યવહાર ( ૧ આગમવ્યવહાર, ૨ શ્રુતવ્યવહાર, ૩ આજ્ઞાવ્યવહાર, ૪ ધારણાવ્યવહાર અને ૫ જિતવ્યવહાર)
બતાવ્યા છે. 3
ચેાથા વ્યવહાર નામે છેદસૂત્રમાં સાધુ જીવનને લગતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org