________________
૨૬
પૂજાસંગ્રહ સાથ
પરચુરણ સુરના એક છેલ્લે, એ અઢીસે અભિષેક, ઈશાન ઈંદ્ર કહે મુજ આપા, પ્રભુને ક્ષણ અતિરેક, ૪ તવ તસ ખાળે હવી અરિહાને, સાહુમતિ મનરેંગે, વૃષભરૂપ કરી શૃંગ જળે ભરી, ન્હવણ કરે પ્રભુગે; પુષ્પાદ્રિક પૂને છાંટે, કરી કેશર ર’ગરાલે, મગળદીવા આરતી કરતા, સુરવર જય જય બેલે, ૫ બ્રેરી ભુંગળ તાલ બજાવત, વળિયા જિન કરધારી, જનનીઘર માતાને સાંપી, એણીપરે વચન ઉચ્ચારી; પુત્ર તમારા સ્વામી હમારે, અમ સેવક આધાર, પંચધાવી ર્ભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર. ૬
નકદેવાના ૧, સામાનિકદેવાના 1, સોધમેન્દ્ર અને ઇશાને દ્રની ઇંદ્રાણીના ૧૬, અસુરેદ્રની ઇંદ્રાણીના ૧૦, નાગેન્દ્રની ઇન્દ્રાણીના ૧૨, જ્યાતિષી ઇન્દ્રની ચાર અગ્રમહિષીના ૪, વ્યંતરેદ્રની ચાર ઈન્દ્રાણીઓના ૪, ત્રણપ દાના ૧, કટકપતિના ૧, અ’ગરક્ષક દેવાના ૧ અને પરચુરણુ દેવાને ૧ આ પ્રમાણે અઢીસે અભિષેક થાય છે. ત્યારપછી ઈશાનેદ્ર સૌધર્મેન્દ્રને કહે છે કે થોડીવાર પ્રભુને મારા ખેાળામાં બેસાડવા મને આપે. ૨-૩-૪
તે પ્રમાણે ઈશાનેંદ્રની માગણીથી સૌધર્મેન્દ્રે તેના ખેાળામાં પ્રભુને બેસાડી પોતે વૃષભનું રૂપ કરી, શિગડામાં જળ ભરી તે વડે પ્રભુને અ ંગે હૅવણ કરે છે. પછી કેશર વગેરે પૂજા કરી, પુષ્પા ચડાવી, આરતી-મ`ગળદીયા ઉતારે છે, તે વખતે દેવા જયજય શબ્દ ખેલે છે. પ
ત્યારપછી ભગવંતને હાથમાં ધારણ કરી, વગેરે વાજિંત્ર વગાડતા, તાલી પાડતા વાજતે
Jain Education International
For Private & Personal Use Only
ભેરી ભુંગળ ગાજતે માતા
www.jainelibrary.org