SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર–પૂજા સાથે જેઇસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અચુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. ૧ અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠ સહસ હુવા અભિષેકે, અઢીસે ગુણ કરી જાણે; સાઠ લાખ ઉપર એક કેડી, કળશાને અધિકાર, બાસઠ ઇંદ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર, ૨ ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિ શ્રેણિ નરલેકે, ગુરુસ્થાનક સુર કે એક જ, સામાનિકને એકે; સેહમપતિ ઈશાનપતિની, ઈંદ્રાણીના સેળ, અસુરની દશ ઇદ્વાણું નાગની, બાર કરે કલોલ, ૩ જયોતિષ વ્યંતરે ઈંદ્રની ચઉ ચઉ, પર્ષદાત્રણને એકો, કટકપતિ અંગરક્ષક કેરે, એક એક સુવિવેકે; પિતાને કુલધર્મ વિચારી, કેટલાક ધર્મ દેવે ધર્મની મિત્ર તાથી જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવમાં આવે છે. જિનેશ્વરના જન્મમહોત્સવમાં જ્યોતિષી દે, વ્યંતરદેવ, ભવનપતિદેવે અને વૈમાનિકદેવે આવે છે. અને અમ્યુરેંદ્રના હુકમથી જળથી ભરેલા કળશે લઈ અરિહંત પરમાત્માને નવરાવે છે. ૧ તે કળશે આઠ પ્રકારના હોય છે અને દરેક પ્રકારના આઠ આઠ હજાર હેય છે એટલે કુલ ૬૪૦૦૦ કળશાઓ હોય અને અઢીસે અભિષેકની સંખ્યાવડે ગુણવાથી એક કરોડ સાઠ લાખ કળશેવડે પરમાત્માને અભિષેક થાય છે. હવે અઢીસે અભિષેક કેવી રીતે થાય ? તે કહે છે. બાસઠ ઇંદ્રના ૬૨, ચાર લેકપાલના ૪, મનુષ્ય લેકના ચંદ્રની છાસઠ પંક્તિના ૬૬, છાસઠ સૂર્યની પંક્તિના ૬૬, શુરુસ્થા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy