SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર તીર્થોદકેમિશ્રિતચંદનૌયૅ, સંસારતાપાહતયે સુશી જરાજનીપાંતરજેડલિશાંત્ય, તત્કામદાહાથમજ યજેલહમ-૧ સુરનદીજલપૂર્ણ ઘટેલ્થ: ઘુસૂણમિશ્રિતવારિભ પરે, સ્નપય તીર્થકૃત ગુણવારિધિં, વિમલતક્રિયતાંચનિજામનગર જનમનોમણિભાજનભાયા, શમસૈકસુધારસધાણ્યા; સકલાધકલારમણ્યકં, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૩ ૩% હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જાજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય વિનસ્થાનકેદનીય જલં યજામહે સ્વાહા. બીજી ચંદનપૂજા દુહા શીતળગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ; આત્મશીતળ કરવા ભણ, પૂજે અરિહા અંગે. ૧ છે. શ્રી શુભવીર પરમાત્મા જગના આધારભૂત છે. મેં પણ તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે. ૯ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની જલપૂજાને અંતે પૃ૦ ૪૪૦માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–અંતરાયકર્મ બાંધવાના કારણેને ઉછેદ કરવા માટે અમે પ્રભુની જળપૂજા કરીએ છીએ. દુહાને અથ :– જેમનામાં શીતળગુણ રહ્યો છે અને જેમને મુખને રંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy