________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ
૨૫
અંગવિલેપન પૂજના, પૂજે ધરી ઘનસાર ઉત્તરપયડી પાંચમ, દાનવિલન પરિહાર, ૨
-
-
-
-
-
-
( કામણગારે એ કુકડે રે–એ દેશી ). કરપી ભૂંડે સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર કરપી૧ કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે ધર્મ ધર્મ વિના પશુ પ્રાણીયા રે, છેડે નહીં કુકર્મ, કરપી. ૨ દાનતણ અંતરાયથી રે, દાનતણે પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લેક ન લે તસ નામ, કરપીd ૩ પણ શીતળ–શાંત છે, તે અરિહંત પરમાત્માના અંગની આત્માને શીતળ કરવા માટે પૂજા કરો. ૧
પ્રભુના અંગે ઘનસાવડે વિલેપન કરે કે જેથી અંતરાથકમની પાંચ ઉત્તરપ્રકૃતિમાંથી દાનાંતરાય દૂર થાય. ૨ હાળીને અથ–
આ સંસારમાં કૃપણ મનુષ્ય ભંડે કહેવાય છે. જેમ કપિલા દાસી કે જેણે રાજાના દરબારમાં રાજાના કહેવા છતાં મુનિરાજને દાન આપ્યું નહીં. ૧
કૃપણ મનુષ્ય શાસ્ત્રો સાંભળતા નથી, તેથી ધર્મ પામતે નથી, ધર્મ પામ્યા વિના તે પશુ-પ્રાણ જે રહે છે. કુકર્મને ત્યાગ કરતા નથી ૨ - પૂર્વે દાન દેતાં અંતરાય કરવાથી આ ભવમાં ગુરુના ઉપદેશથી પણ દાનને પરિણામ આવતું નથી અને તેવા કૃપણનું લોકો પ્રભાતે નામ પણ લેતા નથી. ૩ ko
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org