________________
નવપદજીની પૂજા—સાથ
ૐ હીં શ્રી પદ્મપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા. [આ કાવ્ય તે મંત્ર દરેક પૂજાને અંતે કહેવુ. પદનું નામ બદલવું. ] બીજી સિદ્ધપદ-પૂજા દુહા સિધ્ધસ્વરૂપી જે થયા, કમ મેલ વિ ધૈય; હુ થશે ને થાય છે, સિધ્ધ નમા સહુ કાય.
ઢાળ
( પારી રે જાનું ફૂત્ર સરગથી-એ દેશી. )
નમો સિદ્ધાણં હુવે પદ્મ બીજે, જે નિજસપ વિરા જ્ઞાન દર્શોન અનંત ખજાના, અવ્યામાધસુખ દિયા કે, સિધ્ધ સુબુધ્ધ કે સ્વામી નિજરામી કે,
૩૧૫
કાવ્યના અથ નિમ ળ કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન, જગતને વિષે સર્વ પ્રાણીઓના મહેાયના કારણભૂત એવા જિનેશ્વરનુ બહુમાનરૂપ જળના પ્રવાહ વડે પવિત્ર મનવાળે હું આત્મવિશુદ્ધિ માટે સ્નાત્ર કરુ છું. ૧
૧
દુહાના અથ—માઁના સવ મેલ ધોઇ નાખી જે સિદ્ધ સ્વરૂપી થયા છે, થાય છે અને થશે તે સ સિદ્ધોને સહ નમસ્કાર કરી. ૧
Jain Education International
ઢાળના અથ હવે બીજા પદ્મમાં સિદ્ધ ભગવતાને નમસ્કાર કરી કે જે પેાતાની આત્મસપત્તિને પામ્યા છે. અનંત. જ્ઞાન અને અન'તદર્શનરૂપ ખજાને જેમણે મેળળ્યે છે. જે
For Private & Personal Use Only
www.jainelibrary.org