SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ પીરતાલીશ આગમની પૂજા-સાથ દુહા કેવળનાણ લહી કરી, પામી અંતર્ ઝાણુ; શૈલેશીકરણે કરી, પામે અવિચળ ટાણુ, ગીત ૭૪૫ (રાગ– પુરવી, ધડી ધડી સાંમરા સાંઈ મલુણા-એ દેશી) નિત નિત સિદ્ધ ભજો ભાવ ભાવે, રૂપાતીત જે સહજભાવે નિત નિત૰ જ્ઞાન ને દર્શન દાય વિલાસી, સાકાર ઉપયાગે શિવ જાવે, નિત નિત ૧ ક્રમ વિયાગી અયાગી કરે, ચરમ સમય એક સમય સિધાવે; નિત નિશ્ચયનયવાદી એમ એલે; ૧ વ્યવહારે સમાંતર લાવે. નિત ૨ દુહાના અથ—જીવ કેવળજ્ઞાન પામી, ધ્યાનાંતરદશાને મેળવી શૈલેશીકરણ કરીને અવિચળ સ્થાન-માક્ષસ્થાન પામે. ૧ ગીતના અથ હે ભવ્યજીવા I તમે ભાવપૂર્વક હુંમેશા સિદ્ધ ભગવાને શો કે જેએ રૂપાતીતપણાને પામ્યા છે અને સહેજસ્વભાવી થયા છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદન એ એ ઉપયેગમાં વિલાસ કરનારા છે અને સાકાર ઉપચેગે (જ્ઞાનેાપયેાગે) વતા મેક્ષને પામેલા છે. ૧ Jain Education International શ્રયેાગી ગુરુસ્થાનના છેલ્લા સમયે સર્વ ક્રમના વિયેાગ કરી તે જ સમયે સિદ્ધિસ્થાને આત્મા પહેાંચી જાય છે, એમ નિશ્ચયનયવાદી કહે છે. વ્યવહાર નયવાળા સમયાંતર એટલે આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy