SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૬ પૂજાસંગ્રહ સાથે અગુરુલઘુ અવગાહનારૂપે, એક અવગાહે અનંત વસાવે; નિતo ફરસિત દેશ પ્રદેશ અસંખા, સુંદર તસે ત મિલાવે. નિતo ૩ આધિ વ્યાધિ વિઘટી ભવ કેરી, ગર્ભાવાતણ દુઃખ નાવે; નિતo એક પ્રદેશમાં સુખ અનંત, તે કાકાશે ન માને. નિત૦ ૪ પરમાતમ રમણનો ભેગી, ગીર પણ જેને દાવે; નિતo ભાવના ચરમ સમયની પછીના સમયે આત્મા સિદ્ધિસ્થાનના પહોંચે છે તેમ કહે છે. ૨ સિદ્ધ પરમાત્માની અગુરુલઘુ અવગાહના હોય છે. એક સરખી અવગાહનામાં અનંત સિદ્ધાત્માઓ ત્યાં વસેલા છે. ત્યાં દેશ-પ્રદેશને અવગાહીને રહેલા બીજા તે કરતાં પણ અસંખ્યગુણ અનંત જી રહેલા છે. તેઓની અવગાહના જેમ એક દીપકની તમાં બીજા દીપકની ત મળી જાય છે–તેમ મળી જાય છે. ૩. સિદ્ધજીને સંસારની આધિ-વ્યાષિ સર્વ નાશ પામી છે. તેઓને ગર્ભવાસનાં દુઃખ આવતા નથી. તેઓના એક એક આત્મપ્રદેશ અનંતું સુખ હોય છે જે સમગ્ર કાકાશમાં પણું સમાઈ શકતું કથી. ૪ તે જ પરમાત્મરૂપરમણીને ગવનારા હોય છે. યેગી. શ્વરે પણ જેઓનું ધ્યાન કરે છે. ફળપૂજા કરવાથી એ મોક્ષરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy