________________
પૂજાસંગ્રહ સાથે
પાયલૂહણ અંગઝૂહણ, દીજે પૂજન કાજ; સકલ કરમ મેલ ક્ષય કરી, પામે અવિચલ રાજ, ૪ પૂજાઢાળ ( રાગ-દેશ સેરઠો-પંજાબી ઠેકે. ).
( કુબજાને જાદુ ડારા–એ દેશી ) જિનદર્શન મેહનગારા, જિને પાપ કલંક પખારા.
જિન એ આંકણી ) પૂજા વિશ્વયુગલ શુચિ સંગે, ભાવના મનમેં વિચારા; નિશ્ચય-વ્યવહારી તુમ ધર્મો, વરનું આનંદકારા;
જિન૧ જ્ઞાન ક્રિયા શુદ્ધ અનુભવ રંગે, કરું વિવેચન સારા; સ્વર સત્તા ધરું હસું સબ, કમકલંક મહારા,
જિન ૨
વંતની પૂજા કરી હતી, તેમ શ્રાવક પ્રભુની પૂજા કરે. પ્રભુની પૂજા કરવાથી આત્મામાં પરમ આનંદ પ્રગટે છે. ૩
વસ્ત્રપૂજામાં પ્રભુની પૂજા માટે-પાયેલુહણ, જંગલુહણ (પ્રભુના અંગને લુછવાના વસ્ત્રો) આપવાથી આત્મા સર્વ કર્મને ક્ષય કરીને અવિચળ રાજ્ય અર્થાત્ મેક્ષસંપદા પામે છે. ૪
પૂજાઢાળનો અર્થ–શ્રી જિનેશ્વર ભગવંતનું દર્શનવંદન વગેરે મનને આનંદ આપે છે અને તેનાથી પાપરૂપ કલંક દૂર થાય છે. પ્રભુની પવિત્ર વસ્ત્રયુગલ દ્વારા પૂજા કરવાથી મનમાં પ્રશસ્ત વિચાર-ઉત્તમ ભાવે પ્રગટ થાય છે. તે પ્રભુ! વ્યવહાર-નિશ્ચયરૂપ આપના ધર્મનું વર્ણન કરતાં મને અત્યંત આનંદ ઉત્પન્ન થાય છે. ૧
આપના આગમ અનુસાર આ પૂજાનું બધું વિવેચન જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org