________________
સત્તરભેદી પૂજા બીજી
૩૯૯
આતમાનંદી જિનવર પૂજી,
શુદ્ધ સ્વરૂપ નિજ ઘટ આને. કરી૮ ( આ પૂજા બેલી વિલેપન કરવું. નવ અંગે તિલક કરવા.)
ત્રીજી શ્રી વસ્ત્ર (ચક્ષુ) યુગલ પૂજા [ અત્યંત કમલ, ચંદનથી પૂજિત બે વસ્ત્ર રકાબીમાં લઈ
એક શ્રાવક ઉભો રહે ]
દુહા વસનયુગલ અતિ ઉજવલે, નિર્મળ અતિહી અભંગ; નેત્રયુગલ સૂરિ કહે, યહી મતાંતર સંગ. ૧ કેમલ ચંદન ચરચિયે, કનક ખચિત વરચંગ; હૈપલ્લવ શુચિ પ્રભુ શિરે, પહિવે મન રંગ. ૨ દ્રૌપદી શક સુરિયાભ તે, પૂજે જિમ જિનચંદ; શ્રાવક તિમ પૂજન કરે, પ્રગટે પરમાનંદ. ૩
આત્મતત્વમાં જ લીન જિનેશ્વર ભગવંતને પૂજીને પૂજા કરનાર પણ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ૮
દુહાને અથ–ત્રીજી પૂજામાં અતિશય ઉજજવલ-નિર્મળ અને અખંડિત બે વસ્ત્રો અથવા બીજા આચાર્યોના મતે બે ચક્ષુઓ પ્રભુના અંગે સ્થાપન કરે છે. ૧
સુવર્ણમય કચે.ળામાં રહેલ સુંદર ચંદનથી પ્રભુના ઉત્તમ શરીરે પૂજા કરે છે અને પવિત્ર છેડાવાળું વસ્ત્ર પ્રભુના મસ્તકે ઉલાસપૂર્વક પહેરાવે છે. ૨
જેમ દ્રૌપદી, ઇંદ્ર તથા સૂરિયાભદેવે શ્રી જિનેશ્વર ભગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org