________________
૫૬૮
પૂજાસંગ્રહ સાથે
રાય વસુ નરકે પડથા, સુલૂમ સરિખા વીર; સલુણે, સાંભળી હઈડાં કમકમે, ધ્રુજ વછૂટે શરીર, સલુણે, બંધ૭
આદિ તુરિય બંધ ઉદયથી, સત્તા સાતમે ટાળ; સલુણે. કર્મસૂદન તપ ફળ દિયે, શ્રી શુભવીર દયાળસલુણે, બંધ૦૮
કાવ્ય તથા મંત્ર
શિવતરે ફલદાનપરે-વરફલે; કિલ પૂજય તીર્થ પમ; ત્રિદશનાથનતક્રમપંકજં, નિહતમે હમહીધરમંડલમાં. ૧
શમરસૈકસુધારસમાધુરે-૨નુભવાખ્યફોરભયપ્રદૈ:;
અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમહં પરિપૂજયે. ૨ નાંખે છે. સતેદ્ર બારમા દેવલેકમાંથી આવીને રાવણ અને લક્ષમણના જીવને બંધ પમાડયો. ૬
વસુરાજા અસત્ય બોલવાથી નરકમાં પડે અને સુભૂમ ચક્રવર્તી જેવા વીર પણ અતિભથી નરકમાં ગયા, તે નરકનાં દુઃખ સાંભળીને હૈયા કંપે છે. શરીરમાં પ્રજ વછૂટે છે. ૭
નરકાયુને બંધ પહેલે ગુણઠાણે જ થાય છે. ઉદય ચોથા ગુણઠાણા સુધી હોય છે. સત્તા સાતમા ગુણઠાણા સુધી હોય છે. પછી નાશ પામે છે. તે કર્મને નાશ કરવા માટે દયાળુ શુભવીર પ્રભુએ આ કર્મસૂદન તપ કહે છે. તે તપ આ કર્મના નાશ કરવા રૂપ ફળ આપે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org