________________
પંચકલ્યાણક પૂજા સાથે દી મંગળ આરતી કીજે, ચંદન કુસુમે કરી પૂજે; ગીત વાજીત્રના બહુ ઠાઠ, આળેખે મંગળ આઠ
પ્રભુo ૯ ઈત્યાદિક ઓચ્છવ કરતા, જઈ માતા પાસે ધરતા; કુંડળ યુગ વસ્ત્ર ઓશીકે, દડા ગેડી રતનમય મૂકે.
પ્રભુo ૧૦ કેડી બત્રીશ રત્ન રૂપૈયા, વરસાવી ઈંદ્ર ઉચ્ચયિા; જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છે,
પ્રભુo ૧૧
નદીઓના, માગધ-વરદામ વગેરે તીર્થોને પાણી વગેરે દેવે લાવે છે. આઠ જાતિના કળશેથી ૨૫૦ અભિષેક કરે છે ૬-૭-૮
તે પછી પ્રભુનું શરીર સુગંધી વસ્ત્ર વડે લુંછી, ચંદન વડે વિલેપન કરી પુષ્પ વડે પૂજે, આરતી અને મંગળદી ઉતારે, પ્રભુ સન્મુખ અષ્ટમંગળ આલેખે. ૯
ઇત્યાદિ ઉત્સવ કરી જેવી રીતે પંચરૂપ કરી પ્રભુને લાવ્યા હતા. તે રીતે માતા પાસે જઈ મૂકે. (અવસ્થાપિની નિદ્રા અને પ્રતિબિંબ હરી લઈ) કુંડળ અને વસ્ત્રયુગલ પ્રભુના ઓશીકા પાસે મૂકે, તેમજ રત્નમય ગેડીદડે રમવા માટે મૂકે. ૧૦
બત્રીશ કોડ રત્ન-રૂપૈયાની વૃષ્ટિ કરી ઈંદ્રે કહ્યું કે–માતા સાથે કે પ્રભુ સાથે જે કઈ ખેદ ધારણ કરશે-વિરોધ કરશે તેના મસ્તકને છેદ કરવામાં આવશે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
FOT :
www.jainelibrary.org