________________
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર શિવતઃ ફલદાનપેરેન-વરફલૈ: કિલ પૂજય તીર્થયમ; ત્રિદશનાથનતકમપંકજ, નિહતમે હમહીધરમંડલમ... ૧ શમરસિક સુધાસમાધુર્ર–૨નુભવા કોરભયપ્રદૈ; અહિતદુઃખહર વિભવપ્રદ, સકલસિદ્ધમહ પરિપૂજયે ૨
૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃયુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય નામકર્મસનાવિદાય ફલાનિ યજામહે સ્વાહા.
પૂજા ભણાવી રહ્યા બાદ કળશ કહેવો. આ કળશ પ્રથમ દિવસની ફળપૂજાને અંતે પૃ. ૪૬૨માં આપેલ છે. તેમાંથી જે બોલો.
કાવ્ય મંત્ર તથા કળશને અર્થે પ્રથમ દિવસની ફળપૂજાને અંતે આપેલ છે. તે મુજબ જાણવે. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે નામકર્મની સત્તાને વિચ્છેદ કરવા માટે પ્રભુની ફળપૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org