________________
શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત સત્તરભેદી પૂજા-સાથે
દુહા
૧ ૦
અરિહંત મુખકજ વાસિની, ભગવતી ભારતી દેવી; સમરી પૂજાવિધિ ભણું, તું મુઝ મુખકજ સેવી. ૧
સત્તરભરી પૂજાને કમ હવણ વિલેપન અંગ, ચબુજુગલ ચ વાસંપૂઆએ પુષ્કરેહણે માલહણ, તહ વણયારોહણ. ચુક્યારે હર્ણજિણપુંગવાણ, ધયારેહણ આભરણાહુણ ચેવ; પુગિહ પુફપગ, આરતી મંગવપછે.
દુહાને અર્થ–શ્રી અરિહંત ભગવાનના મુખકમલમાં વસનારી ભગવતી સરસ્વતી દેવીનું સ્મરણ કરીને આ સત્તરભેદી પૂજા હું રચું છું. (એવું શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય જણાવીને તે દેવીને વિનંતિ કરે છે, કે ) “હે ભારતીદેવી! તું મારા મુખકમલમાં વસનારી થજે.” ૧
સત્તરભેદી પૂજાને ક્રમ જણાવતાં કહે છે કે શ્રી જિનેશ્વર ભગવતેની પ્રથમ જલપુ, બીજી વિલેપનપૂજા, ત્રીજી ચક્ષુયુગલ કે વસ્ત્રયુગલપૂજા, ચેથી સુગંધવાસની પૂજા, પાંચમી પંચવરણા છૂટા ફૂલની પૂજા, છઠ્ઠી પુષ્પમાલા પૂજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org