________________
૫૩૨
પૂજાસંગ્રહ સાથે
કાવ્ય તથા મંત્ર ભવતિ દીપશિખાપરિમાન, ત્રિભુવનેશ્વરસધનિ શેલનમ; સ્વતનુકાંતિક તિમિર હર જગતિ મંગલકારણમાતરમ, ૧ શુચિમનાત્મચિદુજવલદીપકે–જવલિત પાપપતંગસમૂહકે સ્વકપદં વિમલ પરિલભિરે, સહજસિદ્ધમહું પરિપૂજયે. ૨
આ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા–મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સંજવલનદહનાય દીધું યજામહે સ્વાહા,
છી અક્ષતપૂજા
હે
નવ નેકષાય તે ચરણમાં, રાગ-દ્વેષ પરિણામ;
કારણ જેહ કષાયના, તિણે નોકષાય તે નામ. ૧ કાવ્ય તથા મંત્રને અથે પ્રથમ દિવસની દીપક પૂજાની અંતે પૃ. ૪૫૩માં આપેલ છે, તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-સંજવલન કષાયનું દહન કરવા માટે પ્રભુની દીપકપૂજા કરીએ છીએ. દુહાને અર્થ :
નવ નેકષાયના તે ચારિત્રમાં રાગ-દ્વેષના પરિણામરૂપ, જાણવા. જે કષાયના કારણરૂપ હોવાથી–તેના સહચારી હોવાથી તેનું નામ નકવાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org