SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પૂજાસંગ્રહ સાથે છાસઠ ભેદ સિદ્ધાંતે ગાયા, સઘળા ગુણનો આધાર રે, અમદમાદિક ગુણ સવિ સાચા, રામ્યા જે વિનય વિચાર રે, વિનયપદo ૨ અરિહાદિકને ભાવ પ્રશસ્ત, વિધિએ વિનય કરતો રે; આહારી પણ ઉપવાસતણું ફળ, નિરંતર અનુસરે રે, વિનયપદo ૩ દેય હજાર ને બાલ ચિતર, દેવવંદનવિધિ સાર રે; ચારશે બાણું બોલ વિચારી, ગુસવંદન અવધારે રે. વિનયપદo ૪ ગુરુવિનયે રનત્રય પામે, સંવર તપ નિજરણા રે; કર્મક્ષયે કેવળગુણ તેહથી, મેક્ષ અનંત સુખ વરણું રે. વિનયપદo ૫ વિનયના છાસઠ ભેદ પણ સિદ્ધાંતમાં કહ્યા છે. વિનય સર્વ ગુણેને આધાર છે. શમ દમ વગેરે ગુણે પણ જે વિનયાચારમાં રાચ્યા હોય તેના જ સત્ય ગણાય છે. ૨ અરિહંત વગેરેને પ્રશસ્ત ભાવે વિધિપૂર્વક વિનય કરનાર આહાર કરવા છતાં પણ હંમેશા ઉપવાસનું ફળ પામે છે. ૩ દેવવંદનવિધિના ૨૦૭૪ ઉત્તરભેદ (દેવવંદન ભાષ્યમાં) કહ્યા છે અને ગુરુવંદનના ૪૯૨ ભેદ (ગુરુવંદનભાષ્યમાં) કહ્યા છે તે વિચારી ગુરુવંદનને અવધારે–સમજે. ૪ ગુરુમહારાજને વિનય કરવાથી રત્નત્રયી (દર્શન-જ્ઞાનચરિત્ર) ની પ્રાપ્તિ થાય છે તેનાથી સંવર થાય, તપથી થતી નિરા થથ, ઘાતકર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાનરૂપ ગુણની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy