________________
-
-
-
-
નવપદજીની પૂજા સાથે
૨૯૫ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદે જ્ઞાન મ નિદે, જ્ઞાનીએ શિવમુખ ચાખ્યું રે;
ભવિકા ! સિ૨ સકલ કિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીએ; તેહ જ્ઞાન નિતનિત વંદી, તે વિણ કહે કેમ રહીએ રે.
ભવિકા! સિ૩ પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગામ, સ્વપર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહ રે.
ભવિકા ! સિ. ૪
-
-
-
-
-
-
અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક, તેમજ કરવા લાયક અને નહિ કરવા લાયક (પદાર્થોને ) વિવેક પ્રાપ્ત થઈ શકતું નથી તે જ્ઞાન સમસ્ત જનેને આધારભૂત છે ૧
શ્રી (જિનેશ્વર પ્રભુના) સિદ્ધાંતમાં પ્રથમ જ્ઞાન અને પછી અહિંસાનો ક્રમ નિવેદન કરે છે, તેથી જ્ઞાનને નમસ્કાર કરે. જ્ઞાનની અવગણના ન કરે; કારણ કે જ્ઞાનીજને જ મેક્ષસુખને અનુભવી શક્યા છે. ૨ | સર્વ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાન છે. તેને હંમેશાં વંદન કરે. કહે તે વગર કેમ રહી શકાય ? ૩
પાંચ જ્ઞાનમાં જે સદાગમ (શ્રતજ્ઞાન) છે, તે પિતાને અને પરને પ્રકાશ કરનાર છે, દીવાની માફક ત્રણે ભુવનેને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદ માફક પણ ઉપકારી છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org