________________
૨૯૬
પૂજાસ શાહ સાથે લોક ઊર્ધ્વ અધ તિર્યમ્ જયોતિષ, વૈમાનિક ને સિદ્ધ લોકલાક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે,
ભવિકા ! સિ૦ ૫
દહે જ્ઞાનાવરણય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે. વીર ૧
શ્રી સમ્યજ્ઞાનપદ કાવ્ય નાણું પહાણે નયચક્રસિદ્ધ, તત્તાવાહિમયં પસિદ્ધ; ધરેહ ચિત્તાવસહે કુરંત, માણિકદીવુબ્ધ તમેહર તું. ૭.
ઉદ્ઘલેક, અલેક, તિર્યગલેક, તિષ, વૈમાનિક અને સિદ્ધ વગેરે લેક અને અલેક જેથી જાણી શકાય છે તે જ્ઞાનવડે જ મારી શુદ્ધિ થવાની છે. ૫
દુહાને અર્થ-જ્ઞાનાવરણીયરૂપ જે કર્યું છે તેને ક્ષપશમ અથવા ક્ષય થાય ત્યારે આત્મા જ જ્ઞાનરૂપ થાય છે, અને જ્ઞાનથો અજ્ઞાનપણું દૂર થાય છે. ૧
નયના સમૂહથી સિદ્ધ થયેલ, પ્રસિદ્ધ, અદ્વિતીય. તત્વધરૂપ, કુરાયમાન, માણિક્યદીપકની પેઠે (અજ્ઞાનરૂપી) અંધકારને હરણ કરનાર એવા ઉત્તમ જ્ઞાનને મનરૂપ સ્થાનમાં ધારણ કરે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org