________________
સ્નાત્ર–પૂજા સાથે
જકિંચિ-સૂત્ર જ કિંચિ નામતિર્થી, સગે પાયાલિ માણસે એ; જાઈ જિયુબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧
નમુત્થણું સૂત્ર નમુત્થણું અરિહંતાણું ભગવાણું. ૧
આઈગરાણું, તિસ્થયરાણું, સયંસંબુદ્વાણું. ૨ પુરિસુત્તમાશું, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણું, પુરિવરગંધહેથીણું ૩ લગુત્તરમાણ, લગનાહાણ, લેગહિઆણું, લાગપઈવાણું, લોપજજે અગરાણું ૪ અભયદયાણું, ચફ ખુદયાણુ, મગ્નદયાણ, સરદયાણ, બેદિયાણ. પધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણ, ધમ્મરચારિતચક્રવીણું, ૬ અપડિહયવરનાણદ સણધરાણ, વિઅછઉમાણ. ૭
જકિંચિ સૂત્રને અર્થ–સ્વર્ગને વિષે, પાતાળને વિષે અને મનુષ્યલકને વિષે જે તીર્થકરનાં બિબે છે તે સર્વને તેમજ જે કાંઈ નામ રૂપે તીર્થો છે તેને હું વંદના કરું છું ૧
નમુત્થણ સૂત્રનો અર્થ –નમસ્કાર હે શ્રી અરિહંત ભગવતેને. (૧) ધર્મની આદિ કરનારને, તીર્થના સ્થાપનારને, પિતાની મેળે બંધ પામનારને. (૨) પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિંહસાનને, પુરુષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષને વિષે પ્રધાન ગંધતિ સમાનને, (૩) લેકને વિષે ઉત્તમને, લેકના નાથને, લેકના હિત કરનારને, લેકને વિષે દીપક સમાનને, લેકમાં પ્રકાશ કરનારને. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org