________________
૩૩૪
ઢાળ
(ટૂંક અને તેાડા વચ્ચે મેંદીકેરી બ્રેડ, મેદીર્ગ લાગ્યા-એ દેશી.. ) ચારિત્રપદ્મ નમા આઠમે રે,
જેહથી ભવભય જાય, સંયમર્ગ લાગ્યા.
સત્તર ભેદ છે જેહનારે, સીત્તેર ભેદ પણ થાય, સથમ૦ ૧ સમિતિ ગુપ્તિ મહાવ્રત વળી રે, દશ ખંત્યાદિક ધ; સ’ નાણ કાર્ય વિરતિય છે રે, અનુપમ સમતા શ, સ૦ ૨ બાર કષાય ક્ષય ઉપશમે રે, સવિત ગુણઠાણ સં૰ સચમઠાણ અસંખ્ય છે રે, પ્રણમા ભવિક સુજાણ, સ૦ ૩
પૂજાસ'મહુ સાથે
ચારિત્રધમ રહેલ છે તેનું જ્ઞાન સફળ છે, કારણુ કે ज्ञानस्य જ્ય વિત્તિ: જ્ઞાનનું ફળ વિરતિ છે. ૧
ઢાળના અથ—આઠમા પદમાં ચારિત્રને નમસ્કાર કરે. જે ચારિત્રના સેવનથી સ'સારને ભય ચાલ્યા જાય છે, હે પ્રભુ ! અને સયમના રંગ લાગ્યું છે. આ ચારિત્રના ૧૭ ભેદ છે, તેમજ ૭૦ ભેદ પણ થાય છે.
૧
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પાંચ મહાવ્રત, ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધમ આ બધાના ચારિત્રમાં સમાવેશ થાય છે. જ્ઞાન કારણ છે અને તેનું કાર્ય વિરતિ છે. એ ચારિત્રથી અનુપમ એવું સમતાનું સુખ પ્રાપ્ત થાય છે. ર
પ્રથમના ખાર કષાયના ક્ષયે પશમથી સવિરતિ ગુણુસ્થાન પ્રાપ્ત થાય છે. સયમના સ્થાન અસંખ્યાતા છે. હું સુજ્ઞાની સભ્યાત્મા ! તમે એને પ્રણામ કરે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org