SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરભેદી પૂજા-બીજી સમ્યગ્દર્શન જ્ઞાન સ્વરૂપી, આત્તમસત્તા જન્મ હી પ્રગટે, પૂર્ણાનંદ વિહારી, તુમ હું આòમી શ્રી ચૂણ પૂજા દુહા જિનપતિ પૂજા આઠમી. અગર ભલા ઘનસાર; સેલારસ મૃગમદ કરી, ચૂરણ કરી અાર. ચુન્નારોહણ પૂજના, સુમતિ મન આનંદ; કુમતિ જન ખીજે અતિ, ભાગ્યહીન મતિમ ≠. ૪૧૧ તમ હી લહે ભવપારી, તુમ ૭ આત્મામાં સત્તાથી રહેલ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિ ત્રાદિ ગુણુ। પ્રગટે ત્યારે આત્માનું સ્વરૂપ જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ બને છે અને પૂર્ણાનંદમાં જ રમતા કરવા રૂપ મુક્તદશા પ્રાપ્ત થાય છે. ૬-૭ Jain Education International દુહાઓના અ—શ્રી જિનેશ્વરની આઠમી પૂજામાં શુદ્ધ મગર, કેસર, સેલારસ અને કસ્તૂરી ભેળવીને તેનુ ઘણુ ચણુ તૈયાર કરવું. ૧ પ્રભુની આ ચૂર્ણ પૂજાથી સજ્બુદ્ધિવાળા આત્માઓને મનમાં ઘણા આનંદ થાય છે અને (મિથ્યાદૃષ્ટિ) દુઃખુદ્ધિવાળા દુર્ભાગી મ'મતિવાળા જીવાને અતિ ખેદ થાય છે. ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy