SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરભેટ્ટી પૂજા-ખીજી છઠ્ઠી શ્રી પુષ્પમાળા પૂજા ( પંચવણના સુગધી ફૂલોની માળા ગુંથી હાથમાં લઈ ઊભા રહેવું.) દુહા છઠ્ઠી પૂજા જિનતણી, ગુથી કુસુમની માલ જિન કઠે થાપી કરી, ઢાળીયે દુ:ખ જજૉલ પચવરણ કુસુમે કરી, ગુ'થી જિનગુણમાલ; વમાલા એ મુક્તિકી, વરે ભક્ત સુવિશાલ, પૂજાઢાલ રાગ-જ ગલેા, તાલ-દીપયંદજી. ) કુસુમબાલસે જે જિન પૂજે, ક કલંક નાસે ાવ તેરે. કુસુમ૰ (આંકણી) નાગ પુન્નાગ પ્રિયંગુ કેતકી, ચંપક દમનક કુસુમ ઘને રે; ૪૦g ૧ દુહાના અથ—પ્રભુની છઠ્ઠી પૂજામાં શ્રી જિનેશ્વર ભગવતના કંઠેમાં ગુ ંથેલી પુષ્પાની માળા સ્થાપન કરવાથી સસારનાં દુઃખ તથા ચિંતાએ નાશ પામે છે. ૧ Jain Education International * પાંચ વષ્ણુના પુષ્પાની ઉત્તમ માલા એ શ્રી જિનેશ્વર ભગવતના જાણે ગુથેાની જ માલા હોય એમ લાગે છે. ભક્ત જન તેના પ્રભાવે મુક્તિરૂપી કન્યાની શ્રેષ્ઠ વરમાળા પ્રાપ્ત કરનાશ બને છે. અર્થાત્ મુક્તિકન્યા તેને વરવા માટે તેના કફમાં વરમાળા આરેપણ કરે છે. ૨ For Private & Personal Use Only પૂજાતાળના અ—હે પ્રભુ ! જે કાંઈ ભવ્યજીવ તમારી પુષ્પમાળાથી પૂજા કરે, તેના કમરૂપ કલંક નાશ પામે છે. www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy