SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે પંચ બાણ પડે નહીં મુઝકે, જએ પ્રભુચરણે ફૂલ બરસીયા અહંન ૪ જડતા દૂર ગઈ સબ મેરી, પાંચ આવરણ ઉખાર ધરસીયા અહંન૦ ૫ અવર દેવકે આક ઇત્તરા, તુમારે પંચ રંગ ફૂલ વરસીયા, અહંન ૬ જિન ચરણે સહુ તપત મિરત હૈ, આતમ અનુભવ મેઘ વરસીયા, અહંનo ૭. વંતની પૂજામાં લયલીન થાય તેમ ભવ્યજીવે પણ પ્રભુની પુષ્પપૂજામાં મગ્ન થાય છે. ૩. પ્રભુના ચરણકમળમાં પુની વૃષ્ટિ કરનાર ભવ્યાત્માને કામદેવના પાંચ પ્રકારના બાણે પીડા આપવા સમર્થ થઈ શકતા નથી. ૪ વળી તેનાથી બધી જડતા દૂર ચાલી જાય છે અને પાંચે પ્રકારના આવરણે ઉખડીને ચાલ્યા જાય છે. પણ બીજા દેવેની પૂજામાં આંકડા અને ધતૂરાના પુપે વપરાય છે, પરંતુ હે પ્રભુ! તમારી પૂજામાં તે પાંચે વર્ણના સુગંધી ફૂલની વૃષ્ટિ થાય છે. ૬ શ્રી જિનેશ્વર ભગવંતના ચરણેમાં વાસ કરવાથી આત્મામાં અનુભવરસરૂપી મેઘની વૃષ્ટિ થાય છે અને તેના પ્રભાવે તમામ પ્રકારના અંતરના તાપ શમી જાય છે. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy