SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩પ વીશસ્થાનક પદની પૂજા સાથે રાશી સહસ મુનિદાનનું - ગૃહસ્થભક્તિફળ જોય હો વિનીત; ક્રિયાગુણઠાણે મુનિ વડા, ભાવતુલ્ય નહિ કેય હો વિનીત. નમે દશમે અંગે વખાણ, - ચંદ્રવર્મા નરીંદ હો વિનીત; તેમ આરાધી પ્રભુતા વર્યો, સૌભાગ્યલક્ષમી સૂરદ હો વિનીત, નમો૭ મંત્ર હૈ શ્રી પરમાત્માને અનંતાનંતરાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણ્ય શ્રીમતે અહંતે જલ ચંદન પુષ્પ ધૂપં દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. તેના કરતાં પણ બ્રહ્મવત ધારણ કરવાથી અગણિત પુણયના સમૂહની પ્રાપ્તિ થાય છે. ૫ ચોરાશી હજાર મુનિને દાન દેવાનું ફળ એક ગૃહસ્થ દશામાં રહેલા બ્રહ્મચારી સ્ત્રી-પુરુષ (વિજય શેઠ અને વિજ્યારા) ની ભક્તિ કરવાથી પ્રાપ્ત થવાનું શ્રી જિનેશ્વરે કહેલ છે. ક્રિયાસંબંધી ગુણઠાણુમાં મુનિ મેટા કહેવાય છે પણ ભાવતુલ્ય બીજું કંઈ ગણાતું નથી. ૬ દશમા (પ્રશ્નવ્યાકરણુ નામના) અંગમાં આ બ્રહ્મચર્યને મહિમા વખાણ્યો છે. આ પદનું આરાધન કરવાથી ચંદ્રવમાં નામના રાજા પ્રભુતા–તીર્થકરપદને પામ્યા છે અને સૌભાગ્યલક્ષમીરૂપ સુરેન્દ્રપણુની પ્રાપ્તિ તેમને થઈ છે. ૭ મંત્રનો અર્થ–પ્રથમયદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy