SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ચોસઠપ્રકારી પૂજા, પ્રથમ દિવસ ૪૩૭ ભવમંડલમાં ન દેખીઓ, સખી પ્રભુજીને દેદાર રે સo કૃત્ય કરી ઘર જાવતી, સખી ખેલત બાળકુમાર રે, સ૦ ૨ યૌવનવય સુખ ભોગવે સખી શ્રી મહાવીર કુમાર રે, સ. જ્ઞાનથી કાળ ગષિ સખી આપ હુવા અણગાર રે. સ૦ ૩ ગુણઠાણું લહી બારમું, સખી જ્ઞાનાવરણી હર્યું જેમ રે; સત્ર કેવળ લહી મુગતે ગયા, સખી અમે પણ કરશું તેમ રે, સ૦ ૪ સ્વામી સેવાથી લહે સખી સેવક સ્વામીભાવ રે; સ0 હે સખી ! ભવમંડળમાં પરિભ્રમણ કરતાં પ્રભુના દર્શન અને થયા નથી, તેથી દર્શન કરવા દે. આ પ્રમાણે કહી જન્મત્સવ કરી ઘરે જાય છે. પ્રભુ બાલ્ય અવસ્થાને ઉચિત ક્રીડા કરે છે. ૨ અનુક્રમે પ્રભુ યૌવન અવસ્થાને પામી તે વયને ઉચિત સુખ ભેગવે છે, પછી જ્ઞાન વડે દીક્ષાકાળ જાણ (વરસીદાન આપી) પિતાની મેળે અણગાર થયા. અર્થાત્ ચાસ્ત્રિ ગ્રહણ કર્યું. ૩ પછી ગુણસ્થાનકે ચડતાં ક્ષપકશ્રેણિમાં બારમા ગુણસ્થાનકે ગયા. ત્યાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતીક ખપાવી કેવળજ્ઞાન પામી બાકીના ચાર અઘાતી કર્મો ખપાવી મુક્તિ પામ્યા. અમે પણ એમ જ કરવાને ઈચ્છીએ છીએ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy