________________
४३६
પૂજાસંગ્રહ સાથે
ચોસઠ વસ્તુ મેળવી, મંડળ રચીએ સાર; મંગળદીવો રાખીએ, પુસ્તક મિત્ર વિશાલ, ૧૨ મનાત્ર મહેન્સવ કીજીએ, પૂજા અષ્ટ પ્રકાર; જ્ઞાનાવરણ હઠાવવા, અડ અભિષેક ઉદાર. ૧૩
પ્રથમ જીપૂજા ( રાગ-જોગીઓ આશાવરી, મોતીવાળા ભમરજી–એ દેશી.) ચરમ પ્રભુ મુખ ચંદ્રમા, સખી! દેખણ દીજે, હાથ આરિસા બિબ રે, સખી! મુને દેખણ દીજે; છપન દિકુમરી કહે, સખી વિકસિત મેઘ કદંબ રે, સ૦ ૧
ફળ અને નૈવૈદ્યની ૬૪-૬૪ વસ્તુઓ ભેગી કરી તેનું મંડળ રચવું. વચમાં પુસ્તક પધરાવી તેની સમીપે મંગળદી સ્થાપન કર. ૧૨
આ પ્રમાણે રચના કરી શ્રી જિનપ્રતિમાને સ્નાત્ર મહોત્સવ કરવું. પછી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. તેમાં જ્ઞાનાવરણીય કર્મ હઠાવવા માટે આઠ કળશ વડે પ્રભુને મેટો અભિષેક કર. ૧૩ પ્રથમપૂજાની ઢાળને અર્થ –
શ્રી જિનેશ્વર ભગવંતના જન્મ સમયે આવેલી દિકકુમારિકાએ હાથમાં આરિસે રાખીને ઉભેલી આઠ દિકુમારીઓને કહે છે, કે-“હે સખી! મેઘના વરસવાથી વિકસિત થયેલા કદંબના વૃક્ષ જેવા ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના સુખરૂપ ચંદ્રને તારા દર્પણમાં જેવા દે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org