________________
૪૪૮
પૂજાસંગ્રહ સાથે
સાલંબન નિરાલંબને સખીઓ
કરશું એવો બનાવ રે, સ૦ ૫ તીસ કેડાર્કેડી સાગ, સખી
થિતિ અંતમુહૂર્ત લઘી રે; સ0 બંધ ચતુર્વિધ ચેતશું, સખી
પગઇ કિંઈ રસ દેશ રે, સ૦ ૬ સૂમ બંધ ઉદય વળી, સખી
ઉદીરણ સત્તા ખીણ રે સ સ્નાતક સ્નાન મિષે હવે, સખી
જ્ઞાનપડળ મળહીણ રે સા ૭ સ્વામીની સેવા કરવાથી સેવક પણે સ્વામીપણાને પામે છે. અમે પણ સાલંબન અને નિરાલંબન ધ્યાનથી ધમાંરાધન કરી સર્વ કર્મને ઉછેદ કરી એ પ્રમાણે બનાવ બનાવશું એટલે કે મુક્તિને પ્રાપ્ત કરીશુ. ૫
જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કેડાકોડી સાગરામની છે અને જઘન્ય સ્થિતિ આ તહૂર્તની છે. કર્મોને બંધ-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધ એમ ચાર પ્રકારે છે. તેનાથી અમે ચેતતા રહીશું. ૬ - જ્ઞાનાવરણીય કર્મને બંધ સૂણમ સંપાય નામના દશમા ગુણસ્થાને અટકી જાય છે, અને ક્ષણમાહ નામના બારમા ગુણસ્થાને ઉદય, ઉદીરણા અને સત્તા ક્ષય પામે છે. તેના સ્વામી ર ાતક નિર્ણય ભાવસ્નાનના બહાને જ્ઞાનના પડળરૂપ મળથી રહિત થ ય છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org