SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૬૭ કાવ્ય તથા મંછ ક્ષિતિતલેક્ષ મનિદાનકં, બણિવરસ્ય પુરસતમંડલમ; સતવિનિમિદ હનિવારણ, ભયપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવસુ નર્મલતંડલૈ-વિંજુલાબવિશેાધકમંગહી:: અનુરોધ સુવિધાયકં, સહજસિદ્ધ મહું પરિપૂજશે. ૨ » હી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ–જરામૃ-નિવારણય પ્રમાણે વીરજિનેવાય અલત યજામહે સ્વાહા કહેલા આગ અને જિનેશ્વરની પ્રતિમા જયવંતા વર્તે છે. અર્થાત્ આ પા ચમકાનમ એ જિનપૂર્તિ અને જિનાગમ એ એ વસ્તુ આધારરૂપ છે. ૫ કાવ્યને અર્થ–ગણિવર એટલે ગાયના ગુરુ શ્રી અહિંત પરમાત્માની આગળ કરેલું અક્ષતેનું મંડલ પૃથ્વીતલને વિષે અક્ષયસુખનું કારણ છે. લત એટલે કર્મો વડે બનાવેલા દેહ ન શ કરનારું છે અને સંસારસ પ્રકથી ઉદ્ધાર કરવામાં વિમવત છે. ૧ અનુપશે. એટલે અટકાયત વિનાના સધન કરનાર સહજ સિદ્ધ તેજને-જ્ઞાનતેમય એવા સિદ્ધ પરમાત્માને હું મારા દેવને શુદ્ધ કરનાર, મંગળારૂપ અને સહજભાવરૂપ નિમલ અક્ષતે પડે.જુ ૨ મત્રને અર્થ–પ્રથમ પૂબ ને અંતે આપેલ છે, તે મુજબ જાણ ફક્ત. એટલું ફેરવવું કે અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy