________________
પિસ્તાલીશ આગમની પૂજા-સાથે
૭૬૭
કાવ્ય તથા મંછ ક્ષિતિતલેક્ષ મનિદાનકં, બણિવરસ્ય પુરસતમંડલમ; સતવિનિમિદ હનિવારણ, ભયપાધિસમુદ્ધરણેઘતમ. ૧ સહજભાવસુ નર્મલતંડલૈ-વિંજુલાબવિશેાધકમંગહી:: અનુરોધ સુવિધાયકં, સહજસિદ્ધ મહું પરિપૂજશે. ૨
» હી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ–જરામૃ-નિવારણય પ્રમાણે વીરજિનેવાય અલત યજામહે સ્વાહા
કહેલા આગ અને જિનેશ્વરની પ્રતિમા જયવંતા વર્તે છે. અર્થાત્ આ પા ચમકાનમ એ જિનપૂર્તિ અને જિનાગમ એ એ વસ્તુ આધારરૂપ છે. ૫
કાવ્યને અર્થ–ગણિવર એટલે ગાયના ગુરુ શ્રી અહિંત પરમાત્માની આગળ કરેલું અક્ષતેનું મંડલ પૃથ્વીતલને વિષે અક્ષયસુખનું કારણ છે. લત એટલે કર્મો વડે બનાવેલા દેહ ન શ કરનારું છે અને સંસારસ પ્રકથી ઉદ્ધાર કરવામાં વિમવત છે. ૧
અનુપશે. એટલે અટકાયત વિનાના સધન કરનાર સહજ સિદ્ધ તેજને-જ્ઞાનતેમય એવા સિદ્ધ પરમાત્માને હું મારા દેવને શુદ્ધ કરનાર, મંગળારૂપ અને સહજભાવરૂપ નિમલ અક્ષતે પડે.જુ ૨
મત્રને અર્થ–પ્રથમ પૂબ ને અંતે આપેલ છે, તે મુજબ જાણ ફક્ત. એટલું ફેરવવું કે અમે અક્ષતવડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org