SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાસઠપ્રકારી પૂજા, પાંચમા દિવસ શિવસાધક માધક ટાણેજી, જિ કલ્યાણકર ગે સુરસુખ તે દુઃખ કરી જાણેજી; જિ૰ ભીનાજી, જિ શુભત્રીર વચનરસ લીનાજી, જિ ૩ કાવ્ય અને મત્ર જિનપતેવ રગંધસુપૂજન, જનિજરામરણેાદ્દભવભીતિવૃત્ સકલર વિયાગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજાવનમૂ. ૧ સહેજકમ કલ કવિનાશનેર-મલભાવસુવાસનચ’નૈ:, અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમહું પરિપૂજયે, ૨ ૫૧ ૐી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુનિવાર્ણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય સુરાયુનિગડભંજનાય ચંન યજામહે સ્વાહા. સમક્તિષ્ટિ દેવ દેવપણાના સુખને પણ શિવસુખના સાધકપણામાં બાધક હાવાથી દુઃખરૂપ માને છે. (૧૨ દેવલેક સુધીના કલ્પપપન્ન દેવા−) પ્રભુના કલ્યાણકમહાત્સવના ર'ગમાં ભીના રહ્યા થકાં શ્રી જીલવીર પરમાત્માના વચનના રસમાં લીન થઈ પેાતાના આયુષ્યને વ્યતીત કરે છે. ૧ કાવ્ય તથા મંત્રનેા અથ પ્રથમ દિવસની ચંદનપૂજાને તે પૃ॰ ૪૪૩માં આપેલ છે, તે મુજબ જાણવા. મત્રના અમાં એટલુ' ફેરવવુ` કે-દેવાયુરૂપ ખેડીને તૈાડવા માટે અમે પ્રભુની ચ'દનપૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy