________________
૨૫૨
પૂજાસંગ્રહ સાથે
પાંચ ભેદ છે જ્ઞાનના રે લોલ,
તેહ આરાધે જેહ રે; હુંo સાગરચંદ્ર પરે પ્રભુ હુવે રે લોલ,
સૌભાગ્યલક્ષ્મી ગુણગેહ રે. હું અo ૬
* હૃી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મ જરા-મૃત્યુ-નિવારણય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા.
ઓગણીશમી ઋતપદ પૂજા
વક્તા શ્રેતા યોગ્યથી, શ્રુત અનુભવરસ પીન;
ધ્યાતા ધયેયની એકતા, જય જય શ્રુત સુખલીન, ૧ પ્રાણ આત્મજ્ઞાનથી જ કરે છે અને પોતપોતાની વ્યક્તિગત પરીક્ષા પણ જ્ઞાનથી જ થઈ શકે છે ૫
જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે, તેને જે પ્રાણ આરાધે છે, તે સાગરચંદ્રની જેમ પ્રભુ-તીર્થકર થાય છે અને સૌભાગ્યલક્ષ્મીરૂપ ગુણના ભાજન બને છે. ૬
મંત્રને અર્થ–પ્રથમપદપૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ.
દુહાને અર્થે યોગ્ય વક્તા અને મેગ્યશ્રોતાને વેગ મળે તે શ્રુતજ્ઞાનના અનુભવને રસ પુષ્ટ થાય છે. ધ્યાતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org