SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૧ વીશસ્થાનક પદની પૂજા સાથે મુહૂર્નાદિક કિરિયા કરે રે લોલ, નિરંતર અનુભવ જ્ઞાન રે, પ્ર૦ ૨ જ્ઞાનરહિત કિરિયા કરે રે લોલ, કિરિયા રહિત જે જ્ઞાન રે; હુંo અંતર ખજુઓ રવિ જિયો રે લોલ, ષોડશકની એ વાણું રે. હું અo ૩ છદ્ર અદ્દમાદિ તપ કરી રે લોલ, અજ્ઞાની જે શુદ્ધ રે; હુંo તેહથી અનંતગુણી શુદ્ધતા રે લોલ; જ્ઞાની પ્રગટપણે લબ્ધ રે. હું પ્ર૦ ૪ એ ન જૂઠ કિરિયા કરી રે લોલ, જ્ઞાનવંત જુવો યુક્તિ રે; હુંo જુઠ સાચ આતમજ્ઞાનથી રે લોલ, પરખે નિજ નિજ વ્યક્તિ રે. હું અo ૫ રાધક કહેલ છે. ક્રિયા તે માત્ર મુહુર્ત આદિ કાળ પ્રમાણે થાય છે. જ્યારે અનુભવજ્ઞાન તે નિરંતર થઈ શકે છે. ૨ જ્ઞાનરહિત ક્રિયામાં અને ક્રિયારહિત જ્ઞાનમાં ખદ્યોત અને સૂર્ય જેટલું અંતર છે એમ ડચક ગ્રંથમાં કહેલું છે. એટલે કે જ્ઞાન મુખ્ય છે. ૩ છઠ્ઠ-અદ્દમાદિ તપ કરવા વડે કરીને અજ્ઞાની જેટલી આત્મશુદ્ધિ મેળવે છે તે કરતાં અનંતગુણી શુદ્ધિ જ્ઞાની પ્રગટપણે મેળવે છે. ૪ જ્ઞાનવંત આત્મા જૂઠી ક્રિયા કરીને રાચતે નથી, એ યુક્તથી પણ સમજી શકાય છે. સત્ય અને અસત્યની પરીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy