________________
૩૧૦
પૂજ સંગ્રહ સાથે
શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર ' વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના અપયામિવિશુદ્ધયે.૧ સ્નાન કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમતમ નાથ દેવાધિદેવ, ૩
-
-
-
-
-
રહી શી પરમપુજાય પરમેશ્વરાય જન્મ જેરામૃત્યુ-નિવારણમય શ્રીમતે સભ્યફતપસે જલાદિકં યજામહે સ્વાહા.
સ્નાત્ર કાવ્ય અને મંત્રને અર્થ અરિહંતપદ્યપૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ.
ઇતિ શ્રી યશોવિજય ઉપાધ્યાયાદિકૃત શ્રી નવપદ પૂજા સાથે સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org