________________
પંચકલ્યાણક પૂજા સાથે
દયા ધર્મ કે મૂલ હૈ, કયા કાન કુંકાયા, જીવદયા ન હુ જાનત, તપ ફોગટ માયા, ૧૪. બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા, બેર બેર કયા બેલણા, એસા ડાકડમાલા. સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ટ ચિરાયા; નાગ નીકાલા એકિલા, પરજલતી કાયા. ૧૬ સેવક મુખ નવકારસે, ધરણેન્દ્ર બનાયા;
નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાયા. ૧૭ પાર્શ્વકુમાર કહે-“હે યેગી ! “દયા ધર્મનું મૂળ છે” એ જીવદયા તે તમે જાણતા જ નથી, ખાલી ગુરુ પાસે કાન કુંકાવવાથી શું ? આ કારણે તમારે તપ નકામે છે અને માયાથી ભરેલું છે. ૧૪
કમઠ કહે-“હે કુમાર ! દયાની વાત કહે, અમારી કાંઈ ભૂલચૂક હોય તે બતાવો. વારંવાર આવું ડાકડમાલવાળું બાલવાથી શું?” ૧૫
પછી સ્વામી–પાશ્વકુમારના હુકમથી કમઠ પાસે બળતું એક મોટું લાકડું સેવકે ચીરી નાંખ્યું, તેમાંથી જેનું શરીર બળી રહ્યું છે એવા એક સર્ષને બહાર કાઢયે. પાકુમારે તે સર્ષને સેવકના મુખે નવકારમંત્ર સંભળાવ્યું. તે મંત્રના શ્રવણથી તે સાપ મરીને નાગકુમાર દેને ઈંદ્ર-ધરશેંદ્ર થયે અને ઘણી ઋદ્ધિ પામે. ૧૬-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org