________________
૧૦૬
સુપતિ સઘળા તિહાં મળે અન૦
સ્નાન વિલેપન ભૂષણે મન૦
ક્ષીરાધિ આણે નીર; મનડું
શાભાવી ધરી શિખિકા મન
ધ્રુવચ્ચે સ્વામી શરીર, મનડુ ૮
ચંદ્રનચય પાળતા મન
વાજીંત્ર ને નાટક ગીત; મનડુ
પૂજાસ ગ્રહ સાય
સ્થૂલ કરે તે ઉપરે મન૦
મુક્તિ શાક સહિત, મનડું ૯
Jain Education International
ભાવ ઉદ્યોત ગયે થકે મન૦
દાઢાર્દિક સ્વર્ગ સેવ; મનડું
દીવાળી કરતા દેવ, મનડુ૦
૧૦
,
પ્રભુ નિર્વાણ પામ્યા તે વખતે સવ ઇંદ્રો ત્યાં ભેગા થાય છે. ક્ષીરસમુદ્ર વગેરેનાં પાણી લાવે છે, તે જળવડે સ્વામીના અને નિર્વાણુ પામેલ મુનિએના શરીરને સ્નાન કરાવી, વિલેપન કરી વસ્ત્રાભૂષણે શણગારે છે. પ્રભુના શરીરને દેવદૃષ્યવડે શેાભાવે છે. ૮
એ પ્રમાણે શણગારી શિબિકામાં પધરાવે છે, વાજીંત્ર, નાટક અને ગીતગાન ચાલે છે. પછી પ્રભુના શરીરને શિખિકામાંથી ઉતારીને ચંદનની રચેલી ચયમાં પધરાવી અગ્નિસ સ્કાર કરે છે. આ બધી ભક્તિ ઇંદ્રાદિક દેવેશ શેક સહિત કરે છે. ૯
પ્રભુની ચિતાના સ્થાને ઈંદ્ર સ્તૂપ કરાવે છે, અને પાતપેાતાના કલ્પ પ્રમાણે દાઢા-દાંત વગેરે ઇંદ્રાદિક દેવા લઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org