________________
પૂજાસંગ્રહ સાથ
ઉજમણાથી તપફળ વાધે, એમ ભાખે જિનરાય; જ્ઞાનગુરુ ઉપગરણ કરાવો. ગુરુગમવિધિ વિરચાયો રે. મ૦ ૪ આઠ દિવસ મળી ચાસઠ પૂજા, નવ નવ ભાવ બના; નરભવ પામી લાહો લીજે, પુણ્ય શાસન પાયે રે. મ૦ ૫ વિજયજિક રીશ્વર રાજ્ય, તપગરછકેરે રા; ખુશાલવિજય માનવિજય વિબુધના,
આગ્રહથી વિરચાયો રે મ વડ ઓશવાલ ગુમાનચંદ સુત, શાસનરાગ સવા; ગુરુભક્તિ શા ભવાનચંદનિત્ય, અનુમોદન ફળ પાયો રે, મળ ૭
તપ બતાવ્યો છે. એ તપ ૬૪ દિવસ પ્રમાણ છે. તપને છેડે ઉજમણું કરવાનું છે. ૩
ઉજમણું કરવાથી તપનું ફળ વધે છે, એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યું છે. તે ઉજમણા માટે જ્ઞાન-દર્શન અને ગુરુના (ચારિત્ર્યના) ઉપકરણે કરાવે. ગુરુગમથી વિધિ જાણી ઉજમણું કરે. ૪
એ ઉદ્યાનમાં આઠ દિવસ મળીને ૬૪ પૂજા ભણાવવી, તેમાં નવા નવા ભાવ ઉત્પન્ન કરવા. મનુષ્યભવ પામીને તેને સાચે લાલ મેળવે. કારણકે મહાપુણે પ્રભુના શાસનની પ્રાપ્તિ થઈ છે. ૫ આ તપગચ્છના નાયક વિજય જિનેન્દ્રસૂરીશ્વરજીના રાજ્યમાં પંડિત ખુશાલવિયજી તથા પંડિત માનવિજયજી ઉપાધ્યાયના આગ્રહથી આ પૂજાની મેં રચના કરી છે. ૬
વડ ઓશવાળ જ્ઞાતિના ગુમાનચંદના પુત્ર ભવાનચંદ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org