________________
૪૭૬
કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિાયિવિધાયિના, સુમનાં નિકરેઃ પ્રભુપૂજનમ્ સુમનસા સુમને ગુણસ`ગિના,
પૂજાસ'ગ્રહ સાથે
જન વિધેહિ નિધેહિ મનેાન ૧ સમયસારસુ સુમાલયા, સહજક કરેણ વિશાયા; પરમાગમલેન વીકૃત, સહજસિદ્ધમહુ` પરિપૂજયે, ૨ ૐ હ્રી શ્રી ધર્મપુરુષાય પરમેશ્વરાય જન્મજા-મૃત્યુનિવાર્ય શ્રીમતે વીજિને દ્રાય અચક્ષુ શનાવરણનિવારાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
ચેાથી ધૂપપૂજા
દુહા
અધિદનાવર ક્ષય, ઉપશમ ચગતિમાંહી; ક્ષાયકભાવે કેવળી, નમા તમેા સિદ્ધ ઉમ્બાહી. ૧
કાવ્ય તથા મંત્રના અથ પ્રથમ દિવસની પુષ્પપૂજામાં પૃ॰ ૪૪૬માં આપ્યા મુજબ સમજવા મંત્રન ાઅ માં એટલું ફેરવવું કે—અચક્ષુ શનાવરણને નિવારનારા પ્રભુની અમે પુષ્પા વડે પૂજા કરીએ છીએ.
દુહાના અથ :-~
અવધિદર્શનાવરણને ક્ષયે પશમ ચારે ગતિમાં થાય છે, અને ક્ષાયિકભાવ પામે ત્યારે કેવળજ્ઞાની થાય છે. અને પ્રાંતે સિદ્ધ થાય છે. એવા સિદ્ધ પરમાત્માને અત્યંત ઉપ્તાહપૂર્વક નમસ્કાર થાએ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org