SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે મૃત ભરેલો કળશ લઈ, ત્રણ નવકાર ગણી, પ્રતિમાજી તેમજ સિદ્ધચકજીને પખાળ કરે. ૮. પછી વાળાકૂંચી કરી, પાણીને પખાળ કરી ત્રણ અંગલૂં છણ કરી કેસર વડે પૂજા કરવી. ૯ પછી હાથ ધોઈ ધૂપી પોતાના જમણા હાથની હથેલીમાં કેસરને સાથિયો કરો. ૧૦. પછી કુસુમાંજલિ (કેસર, ચેખા અને પુષ્પને થાળ) લઈ સ્નાત્રિયાઓએ ઉભા રહેવું. ( પ્રથમ ભરેલ કળશ લઈ ઉભા રહેવું. ) કાવ્ય સરસશાંતિસુધારસસાગરં, શુચિતરં ગુણરત્નમહાગમ; ભવિકપંકજબેધદિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ-૧ કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરીય વિવેક; મજનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨. ( જમણે અંગુઠે પખાળ કરી-અંગભૂંછણ કરી–પૂજા કરી કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું ) કાવ્યને અથ– સરસ શાંત રસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિપવિત્ર, ગુરૂપી રત્નને ભંડાર, ભવ્ય પ્રાણરૂપ કમળને બંધ કરવામાં સૂર્ય સમાન એવા જિનેશ્વરદેવને હું હંમેશ પ્રણામ કરું છું. ૧ દુહાના અથ–ભગવંતના શરીર ઉપરથી (આગળના દિવસના ચઢાવેલ) ફૂલ-આભરણુ વગેરે ઉતારી વિવેકપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy