SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર-પૂજા સાથે ગાથા–આર્યાગીતિ જિણજન્મસમયે મેરુસિહરે, સ્પણુકણયકલસેહિ; દેવાસુરે હિં હવિઓ, તે ધન્ના જેહિં દિહોસિ. ૩ ( જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો " આવે, ત્યાં ત્યાં પ્રભુના જમણું અંગુઠે કુસુમાંજલિ મૂકવી ) - કુસુમાંજલિ-ઢાળ નિર્મળ જળકળશે નહવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલો આદિજિમુંદા, સિદ્ધસ્વરૂપી અંગ પખાલી, આતમનિર્મળ હુઇ સુકુમાલી, કુસુમાં૦ ૪ ગાથા-આર્યાગીતિ મચકુંદચંપમાલ કમલાઈ પુફપંચવણ જગનાહ હવણુસમયે, દેવા કુસુમાંજલિ દિતિ. નમે હંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્ય:પ્રતિમાજીને ધારણ કરી સ્નાન કરાવવાના બાજોઠ ઉપર સ્થાપન કરી જળવડે અભિષેક કરીએ. ૨ જિનેશ્વરના જન્મસમયે મેરુશિખર પર પરમાત્માને દેવે અને અસુરોએ રત્ન અને સુવર્ણના કળશેવડે અભિષેક કર્યો, તે મહત્સવ જેમણે જે તે ધન્ય છે. ૩ નિર્મળ જળકળશેવડે પ્રભુને નવરાવી અમૂલ્ય વસ્ત્ર અંગ ઉપર ધારણ કરાવી અદિજિનેશ્વરને કુસુમાંજલિ મૂકો. સિદ્ધસ્વરૂપી ભગવંતને અભિષેક કરવાથી આત્મા નિર્મળ અને સુકુમાળ થાય છે. ૪ મચકુંદ, ચંપ, માલતી, કમળ વગેરે પાંચ વર્ણના ફૂલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy