________________
ચાસઠપ્રકારી પૂજા, આઠમા દિવસ
ક્ષાયકભાવે ભાગની લબ્ધિ, પૂજા ગ્રૂપ વિશાળા; વીર કહે ભવ સાતમે સિદ્ધા, વિનયધર ભૂપાળા, ભૂલ્યા ૫
કાવ્ય અને મત્ર અગુરુમુખ્યમને હવસ્તુના, સ્વાનરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગ ધસુહેતુના, ય ધૂપનપૂજનમતઃ. ૧ નિજગુણાક્ષયરૂપધૂપન સ્વગુણઘાતમલપ્રવિકા ણમ્ ; વિશાધમન તસુખાત્મક, સહજસિદ્ધમહુ` રપૂજયે, ૨ મંત્ર ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીજિને ડ્રાય ભાગાંતરાયદહનાય ધૂપ' યજામહે સ્વાહા.
પાંચમી દીપક-પૂજા
૬૩૩
દુહા
ઉપભાગવિધન પતગીએ, પડત જગત ૐ જ્યેાત; ત્રિશલાનઢન આગળે, દીપકના ઉદ્યોત. ૧
૫
હે પ્રભુ ! હું વિશાળ ધૂપપૂજા કરીને ક્ષાયિકભાવની ભેગલબ્ધિ માગુ છું. મા પૂજા કરવાથી ત્રિનયધરરાજા સાતમા ભવે સિદ્ધિપદ પામ્યા છે એમ શ્રી વીરપ્રભુએ કહ્યુ' છે ૫ કાવ્ય તથા મંત્રને અથ–પ્રથમ દિવસની ધૂપ-પૂજાને પૃ૦ ૪૫માં અંતે આપેલ છે, તે મુજબ જાવા મંત્રના અંમાં એટલું ફેરવવું કેભેગાંતરાયકના નાશ કરવા માટે અમે પ્રભુની ધૂપ-પૂજા કરીએ છીએ. દુહાના અ
ઉપભાગાંતરાયરૂપ પતગીએ જીવાની જ્ઞાનરૂપ જ્ગ્યાતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org