________________
૬૩૪
પૂજાસંગ્રહ સાથે
ભેગવી વસ્તુ ભગવે, તે કહીએ ઉપભેગ; ભૂષણ ચીવર વલ્લભા, ગેહાદિક સંગ, ૧
ઢાળ (રાગ–કાફી અરનાથકું સદા મારી વંદના-એ દેશી.) વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મારી વંદના. ઉપગ અંતરાય હઠાવી, ભેગીપદ મહાનંદના રે. જિ અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરઈદના રે. જિ૦ ૧ દેશવિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નદિના રે; જિ0 સુણીય વિપાક સુખી ગિરનારે, હેલકતેહ મુણીંદના રે. જિ૦ ૨ પડી બળી જાય તેટલા માટે મહાવીરજુ થાસે દીપકને ઉદ્યોત કરીએ. ૧
- એક વખત ભગવેલી વસ્તુ વારંવાર ભેગવાય તે આભૂષણ, વસ્ત્ર, સ્ત્રી અને ઘર વગેરે સંગમાં આવતી વસ્તુઓ ઉપભેગ કહેવાય છે. ૨ ઢાળને અથ–
શ્રી જિનેશ્વરને મારી વારંવાર વંદના છે. જે પ્રભુ ઉપભેગાંતરાયને દૂર કરી મહાનંદ–મોક્ષપદના ભેગી બન્યા છે. અંતરાયકર્મના ઉદયથી સંસારી જીવ નિર્ધન થાય છે. અને પારકાને તાબેદાર થાય છે. ૩
' પૂર્વભવમાં મુનિરાજની હીલના-અપભ્રાજના કરવાથી ભીમસેન રાજાને દેશ-પરદેશમાં ભ્રમણ કરી ઘરે ઘરે સેવા કરવી પડી હતી, તેના વિપાક સાંભળી છેવટે ગિરનાર ઉપર સુખી થયા–મોક્ષપદવી પ્રાપ્ત કરી. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org