SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પૂજાસંગ્રહ સાથે અંતરાયથાનક સેવનથી, નિધન ગતિ ઉપરા; કૂપની છાયા કપ સમાવે, ઈ તેમ સવિ ભાંજી, ભૂo ૨ નિગમ એક નારી ધૂતી પણું ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછા વળિય, જ્ઞાનદશા તવ જાગી. ભૂ૦ ૩ કબડ્ડી કષ્ટ ધનપતિ થાવે, અંતરાય ફળ આવે; રેગી પરવશ અન્ન અરુચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે. ભૂo ૪ બધી હકીકત મારા પર રાજી થઈને સાંભળે. અનાદિકાળથી અ ચેતન સંસારમાં રઝળે છે. તેની એકે ય વાત સાજીબરાબર નથી. મયણાસુંદરીની બેન-સુરસુંદરી જ્યારે તેને પિતાના માતા-પિતા મળે છે, ત્યારે રેવા લાગી, કઈ રીતે છાની રહેતી નથી. પોતાની બધી પાછલી વાત યાદ આવી ૧ હે પ્રભુ! મેં અતરાયકર્મ બાંધવાના સ્થાનકે સેવવાથી નિર્ધનપણું પ્રાપ્ત કર્યું. તેથી જેમ કૂવાની છાયા કૂવામાં સમાઈ જાય છે, તેમ મારી બધી ઈચ્છા મારા મનમાં જ સમાઈ ગઈ. ૨ એક વણિકે એક સ્ત્રીને છેતરી તે પૈસાથી પિતાના માટે ઘેબર કરાવ્યા, સાસુએ હેતથી ઘેબર જમાઈને ખવરાવી દીધા, જમીને જમાઈ પાછો ગયો. વણિકની ઘેબર ખાવાની ભૂખ ન ભાંગી, હકીકત જાણું ત્યારે તેની જ્ઞાનદશા જાગી. ૩ કયારેક કષ્ટો કરવાથી ધનપતિ થાય પણ ભેગાંતરાયકમને ઉદય હોય તે રેગી થાય, પરાધીન થાય, અન્ન ઉપર અરુચિ થાય, ઉત્તમધાન્ય ભાવે નહિ, એવી સ્થિતિ થાય. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy