SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ ઢાળ (રાગ-વસંત, નંદકુવર કેડે પડયા, ક્રમ જળ અમે ભરીએ ? એ દેશી) વીરકુંવરની વાતડી કેને કહીએ ? કેને કહીએ રે કેને કહીએ; નવિ મદિર એસી રહીએ, સુકુમાળ શરીર. વીર૰ એ આંકણી બાળપણાથી લાડકો નૃપ ભાગ્યેા, મળી ચેાસાઇ, મહાવ્યા; ઈંદ્રાણી મળી હુલરાવ્યા, ગયા રમવા કાજ. વીર૦૧ રું ઉછાંછળા લેાકના કેમ રહીએ ? એની માવડીને શું કહીએ ? કહીએ તેા અદેખા એ, નાસી આવ્યા માળ. વીર૦ ૨ ફળ પ્રગટાવ્યુ, તે ત્રિશલાનંદન વીર પ્રભુની ફળપૂજા અમે પ્રભાતે કરીએ છીએ ૧ ઢાળના અ -- ત્રિશલામાતા સખીઓને કહે છે કે વીરકુંવરની વાત કાને કહીએ? ઘરમાં તે તે બેસી રહેતા જ નથી અને શરીર બહુ સુકુમાળ છે, બાળપણાથી રાજાને તે અત્યંત લાડકા છે, ચેાસડ ઇંદ્રોએ ભેગા મળીને મલ્હાળ્યેા છે, ઇંદ્રાણીઓએ ભેગા મળી હુલરાજ્યેા છે, માટે થતાં રમવા ગયા. ૧ 6 Jain Education International પૂજાસ ગ્રહ સાથ ત્યાં તે લેાકેાના અનેક ઉછાંછળા છેકરાએ મળ્યા, તે કેમ રહી શકે? તેની માવડીએને પણ શું કહીએ ? જો કાંઈ કહીએ તે અદેખા થઇએ. છેકરાએ સાથે ક્રીડા કરતાં એક મિથ્યાત્વી દેવ સર્પરૂપે આવ્યે તેને જોઇને અધા છેકરા નાસી " ગયા. ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy