________________
૪૨૦
પૂજાસંગ્રહ સાથે
નકુલ મુકુંદ વીણ અતિચંગી,
તાલ છંદ યતિ સિમરી જિ. ૪ અલખ નિરંજન પોત પ્રકાશી,
ચિદાનંદ સતરૂપ ધરી, જિ. ૫ અજર અમર પ્રભુ ઈશ શિવકર,
સવ ભયંકર દૂર હરી, જિ. ૬ આતમરૂપ આનંદઘન સંગી,
રંગી જિનગુણું ગીત કરી. જિન. ૭ સેળમી નાટક પૂજા
દુહા નાટક પૂજા સેલમી, સઇ સેલે શૃંગાર;
નાચે પ્રભુકે આગલે, ભવનાયક સબ ટાર. મૃદંગ, વાંસળી, વેણુ અને ઉપાંગ વગેરે વાજીંત્રોથી શ્રી જિને. શ્વર ભગવતેના ગુણગાન ભક્તિપૂર્વક કરે છે. ૨-૩
અતિશય સુંદર નકુલ, મુકું, વિણ વગેરે વાજીંત્રો પણ તાલ, છંદ ભાવિકાળનું હિત ધ્યાનમાં રાખીને અલક્ષ્ય નિર. જન, તિઃપ્રકાશરૂપ અને સત્, ચિત્—આનંદસ્વરૂપી પ્રભુના ગાન–તાન કરે છે. ૪-૫
જરા અને મરણ રહિત, સર્વ પ્રકારના ભયને દૂર કરનારા પાપોથી રહિત, સર્વનું ભલું કરનાર, ઈશ્વર આત્મસ્વરૂપમાં લીન અને શુદ્ધ આનંદમાં જ મગ્ન તેમજ આત્મગુણમાં રમણતા કરનાર પ્રભુની પંદરમી ગીત-ગાનપૂર્વક પૂજા કરી. ૬-૭
દુહાઓને અથ–પ્રભુની સેળમી પૂજામાં બે પ્રકા
Jain Education International
For Private & Personal Use Only For Private & Pers
www.jainelibrary.org